★જમીન અને જમીન તૈયારી
1. બધાજ પ્રકારની જમીન ને અનુકૂળ
2. સારી નિતાર શકિતવાળી ગોરાળુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.
3. જમીનમા જરૂરિયાત મુજબ ખેડ કરી અને સમાર મારી જમીન તૈયાર કરવી.
4. આ પાકની નાની અવસ્થાએ ખેતરમાં પાણી ભરાય તો કુમળા છોડ સુકાય જાય છે જેથી પાળા ઉપર વાવેતર કરવું.
5. મેથાને ભાજી, મસાલા અને ઔષધીય પાક તરીકે ઉગાડાય છે.
6. આ પાકની ખેતી ભારતમાં લગભગ બધા જ વિસ્તારમાં થાય છે.
★વાવણીનો સમય અને અંતર
1. વાવેતર સમય : સપ્ટેમ્બર થી નવેમ્બર સુધી કરી શકાય છે.
2. વાવેતરનું અંતર : 30 થી 10 સે.મી. ના અંતરે વાવેતર કરવું યોગ્ય છે.
3. મેથાને ભાજી તરીકે આખા વરસ દરમ્યાન ઉગાડી શકાય છે.
★બિયારણનો દર અને બીજ માવજત
1. બિયારણનો દર : 20 થી 30 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર
2. બીજ ને પ્રતિ કિલો 4 મી.લી. ગ્રામ માર્કબિન દવાનો પટ વાવેતર ના 24 કલાક પહેલા આપવો.
★ખાતર વ્યવસ્થા
1. 10 ટન છાણીયુ ખાતર (પ્રતિ હેકટર)
2. પાયાનુ ખાતર : 40 કિલો એન.પિ.કે. 10 કિલો ફર્ટી સુપર + 2 કિલો ઇકુસ /એકર.
★નિંદામણ નિયંત્રણ
1. મેથાના પાકને જરુરીયાત મુજબ 3 થી 4 વખત હાથથી નીંદામણ અને આંતરખેડ કરવી.
2. વાવેતર ના 25 દિવસ બાદ કૂપળા વાળા નીંદામણ માટે સિદ્ધિ ઇન્ડ. નુ ટી.જી. સુપર દવા નો 35 થી 40 મી.લી. છંટકાવ કરવો.
★પાક રક્ષણ
1. મેથાના રોગ માટે સિદ્ધિ ઇન્ડ. નુ હેલમેટ 20 મી.લી. અથવા યુનિવર્સલ 20 મી.લી. 15 લીટર પાણીમા મિકસ કરી છંટકાવ કરવો.
2. ફુલ આવવાની અવસ્થાએ સિદ્ધિ ઇન્ડ. નુ બટાલીયન 10 મી.લી. 15 લીટર પાણીમા મિકસ કરી છંટકાવ કરવો.
3. મૈથાના વધુ ઉત્પાદન માટે ત્રીજા પિયત સાથે સિદ્ધિ ઇન્ડ. નુ કૃષિઅમૃત 300 મી.લી. પ્રતિ વિધામાં આપવું.
4. મેથામા આવતી ઇયળ માટે સિદ્ધિ ઇન્ડ. નુ એડમીરલ 10 મી.લી. અથવા નિશાન 20 થી 25 મી.લી. અથવા શુટર 15 ગ્રામ 15 લીટર પાણીમા મિકસ કરી છંટકાવ કરવો.
5. મેથામાં આવતા મોલોમશી અને તડતડીયા માટે સિદ્ધિ ઇન્ડ. નુ રોનટેન દવાનો 30 મી.લી. અથવા હેટ્રીક 15 ગ્રામ 15 લીટર પાણીમા મિકસ કરી છંટકાવ કરવો.
6. જમીન જન્ય ફુગ તેમજ સુકારા માટે સિદ્ધિ ઇન્ડ. નુ માર્કબીન 600 મી.લી. / મેટાક્ષો ગોલ્ડ 600 મી.લી. પ્રતિ એકર પાણી સાથે પિયત મા આપવુ.
★અન્ય ફાયદા
1. લીલી ભાજીનુ ઉત્પાદન 7000 થી 8000 કિ.ગ્રા. જયારે બીજનુ ઉત્પાદન 1500 થી 2000 કિ.ગ્રા. પ્રતિ હેકટરે મળે છે.
2. પીળા રંગ ના ભરાવદાર દાણા,
3. પાકવાના દિવસો 110 થી 120
4. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત.
5. બીજને 3 થી 4 કલાક પાણી મા પલાળી રાખવાથી ઉગાવો સારો થાય છે.